PM નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું નિધન, 100 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું 100 વર્ષની વયે નિધન થયું છે. થોડા સમય પહેલા હીરાબેન મોદીની તબિયત લથડી હતી જેના પછી તેમને અમદાવાદની હોસ્પિટલમાં

Continue Reading

મોરબી પુલ અકસ્માત અંગે આ મોટી વાત સામે આવી, જેમાં નગરપાલિકાઓ કહ્યું કે……

મુખ્ય ન્યાયાધીશે કહ્યું, “મોરબી નગરપાલિકાના વડાને બોલાવો, તેમની પાસેથી સીધું સાંભળવા માગો છો. સંદીપસિંહ ઝાલાને 24 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવા નોટિસ આપવામાં આવી છે.” ગુજરાત

Continue Reading

વીર નર્મદ યુનિવર્સિટીએ 10 હજાર વિદ્યાર્થીઓ પાસેથી 1 કરોડ લીધા, પરંતુ ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી પણ નમો ટેબલેટ આપ્યા નથી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 10,000 વિદ્યાર્થીઓના 1 કરોડ રૂપિયા હજમ કર્યા, પરંતુ ત્રણ વર્ષ પછી પણ NaMo ટેબલેટ આપતું નથી. સ્નાતકના પ્રથમ વર્ષમાં પ્રવેશ

Continue Reading

મોટા સમાચાર : આજે ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલને કોર્ટે આપ્યો મોટો ચુકાદો, તે સાંભળીને ગ્રીષ્માના માતા-પિતા રડવા લાગ્યા, જાણો વધુ વિગતવાર

પ્રેમનો પ્રસ્તાવ ઠુકરાવી દેતાં આરોપી ફેનીલ ગોયાણીએ પરિવારજનોની સામે જ ગ્રીષ્મા વેકરિયાનું ગળું કાપી નાખ્યું હતું. સુરતના પાસોદ્રામાં 12 ફેબ્રુઆરીએ જાહેરમાં બનેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના

Continue Reading

ફરી એકવાર વિવાદમાં આવી કિર્તી પટેલનો વધુ એક ડખો! ગોવાથી આવતી ફ્લાઇટમાં કર્યું કઇક આવું – જાણો વધુ વિગતવાર

અમદાવાદ બાદ સુરતમાં કિર્તી પટેલ સામે પોલીસ કેસ, એરહોસ્ટેસને લાફા મારી દીધા હોવાની વિગતો, એરહોસ્ટેસે રાજીનામું આપી ડુમ્મસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, સુરતની આ છોકરીએ

Continue Reading

સ્કૂલમાં ભણતા નાના બાળકને ખેંચીને દીવાલ પાછળ લઈ ને કર્યું ગંદુ કામ, જાણો વધુ વિગતવાર

અમદાવાદમાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનો બનાવ બનતા ચકચાર મચા જવા પામી છે. બાળકના પિતાએ ફરિયાદ દાખલ કરતા પોલીસ સગીર આરોપી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી.

Continue Reading

ગાંધીનગરમાં પણ સુરત જેવી ઘટના બની સગીરાનું ગળું કાપી હત્યાનો કર્યો હતો પ્રયાસ, જાણો વધુ વિગતવાર

ફેનિલ ગોયાણીએ કરેલી હત્યા જેવી ઘટનાનું પુનરાવર્તન થયું. કોતરમાં પ્રેમિકાના ગળે કટર ફેરવ્યું, સગીરાને 108 દ્વારા સારવાર અપાઈ. સગીરા અને સંજય વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું

Continue Reading

મોટા સમાચાર: કોરોના સંક્રમણ ગુજરાતના આ 6 મહાનગરોમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, જાણો કયા કયા શહેરોમાં રહેશે નાઇટ કર્ફ્યૂ?

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠક (Core committee meeting)માં આજે ઘણા મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકારે કોરોના ગાઇડલાઈન (Corona’s

Continue Reading

મોટા સમાચાર: ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, સોમવારથી શાળા-કોલેજો રાબેતા મુજબ શરૂ થશે

રાજ્યમા શાળા-કોલેજાને લઇ નવી ગાઇડલાઇન (New Guidelines for school-college) જાહેર કરવામા આવી છે. આજે ગુજરાત સરકાર (Government of Gujarat)ની કોર કમિટીની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં

Continue Reading

શું જુનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો યોજાશે? જાણો અહી

જુનાગઢમાં મહાશિવરાત્રિનો મેળો યોજાશે. જેમાં કોરોના ગાઈડલાઈન સાથે ભવનાથનો મેળો યોજાવા જઇ રહ્યો છે. તેમાં મેળાના આયોજન માટે સમિતિઓ બનાવી છે. તથા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક

Continue Reading

Load More