ફેનિલ ગોયાણીએ કરેલી હત્યા જેવી ઘટનાનું પુનરાવર્તન થયું. કોતરમાં પ્રેમિકાના ગળે કટર ફેરવ્યું, સગીરાને 108 દ્વારા સારવાર અપાઈ. સગીરા અને સંજય વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું
Category: Gandhinagar
કરફ્યૂ બાદ ગુજરાતમાં લોકડાઉન થશે કે નહીં? સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે…
દિવાળી (Diwali)બાદ ધડાધડ કોરોનાના કેસમાં વધારો થયો છે. જે બાદ આજથી રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સરકાર દ્વારા કરફ્યૂ લગાવવામાં આવ્યો છે.
CM રૂપાણીની સ્પષ્ટતા:ગુજરાતમાં સંપૂર્ણ લૉકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી આ માત્ર એક અફવા છે
દિવાળી બાદ રાજ્યમાં કોરોના વાયરસના કેસો વધવાથી લોકોમાં લૉકડાઉન આવશે એવો ભય ફેલાયો હતો. તેમજ અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી મોડી થશે તોપણ વહીવટદાર નહીં, ચાલુ હોદ્દેદારોની મુદત વધારવા હિલચાલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણી 3 મહિના સુધી મોકૂફ રાખવામાં આવી છે, ત્યારે મુદત પૂરી થતી જશે ત્યારે મહાપાલિકા, પાલિકા કે પંચાયતમાં વહીવટદારનું શાસન લાદવું
ઘર-બંગલૉમાં પરિવારના 15-20 જણ ગરબા રમી શકે, પ્લોટ-જાહેર સ્થળોએ મંજૂરી નહીં
નવરાત્રિ સાથે રાજ્યના લોકોની જોડાયેલી ભાવનાને જોતાં આરતી સાથે થતાં પાંચ ગરબા અને ઘરમાં કે બંગલૉમાં પરિવારના 15-20 વ્યક્તિના ગરબા પ્રત્યે પોલીસને આંખ આડા કાન
ગાંધીનગરમાં કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના દેખાવો, પોલીસ સાથે ઘર્ષણ, અનેકની અટકાયત
કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં દેશભરમાં વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા કેન્દ્રના આ બિલને કૃષિવિરોધી બિલ ગણાવી ગાંધીનગર ખાતે વિરોધપ્રદર્શન કરવામાં